પ્રદૂષણ એ આજની સૌથી મોટો પડકાર છે. પર્યાવરણમાં ઝેર ફેલાવું એટલે પ્રદૂષણ. વાયુ, પાણી અને અવાજ પ્રદૂષણ માનવજીવનને નુકસાન પહોંચાડે છે.
વાહનોના ધુમાડાથી વાયુપ્રદૂષણ થાય છે. કારખાનાઓ અને પ્લાસ્ટિકથી પાણીપ્રદૂષણ થાય છે. અવાજપ્રદૂષણ આરોગ્યને નુકસાન કરે છે.
પ્રદૂષણથી માનસિક તણાવ, શ્વાસરોગ અને ક્યારેક મૃત્યુ પણ થાય છે. વૃક્ષો કપાતા પર્યાવરણ નુકસાન પામે છે.
પ્રદૂષણ રોકવા વૃક્ષારોપણ, ફરી વપરાશ અને ઓછા વાહનો ઉપયોગ જરૂરી છે. લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ.
શુદ્ધ હવા અને પાણી માટે આપણે જવાબદાર છીએ. પ્રદૂષણ રોકવું આપણું કર્તવ્ય છે.
Comments
Comments
Post a Comment